WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Whatsapp Diwali Stickers Download

Whatsapp Diwali Stickers Download : This application for Diwali WASticker provide to share and wishes your friends and family.all types of दिवाली sticker available and share with friends and family member and make memorable festival of India.   Diwali Whatsapp Stickers 2022 Celebrate Indian Diwali Festival with our Latest and New दीपावली Stickers WAStickerApps Provide … Read more

મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ? ચકાસો તમારા મોબાઈલમાં

મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ? ચકાસો તમારા મોબાઈલમાં :- ગુજરાતની મતદાર યાદીમાં નામ કેવી રીતે તપાસવું ભારતના ચૂંટણી પંચે તેની સત્તાવાર વેબસાઇટ પર 2020 માટે મતદાર યાદી પ્રકાશિત કરી છે. ઓનલાઈન સિસ્ટમની સગવડ સાથે, હવે મતદાર યાદીમાં તમારું નામ શોધવા માટે તમારા ઓળખના પુરાવા અથવા અન્ય આવશ્યક દસ્તાવેજો સાથે બૂથ પર જવું જરૂરી … Read more

સ્કુલોમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર

સ્કુલોમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર :- દિવાળી વેકેશન શાળાઓમાં ક્યારે વેકેશન પડશે તેના વિશે આ આર્ટીકલ ની અંદર વાત કરવાની છે તો મિત્રો ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશન ની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી શાળા કે પ્રવૃત્તિ … Read more

ઉંમર કેલ્ક્યુલેટર – જન્મ તારીખ નાખી, તમારી ઉંમરના વર્ષ, મહિના, દિવસ ચેક કરો

Age Calculator Online :- ઉંમર કેલ્ક્યુલેટર ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ ઉંમર કેલ્ક્યુલેટરમાં તમારે ફક્ત તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે. તમારી જન્મ તારીખ નાખતાની સાથે જ આ વેબસાઈટ તમને તમારી હાલની ઉંમર બતાવશે. આ સુવિધા બે તારીખો વચ્ચેના સમયના અંતર ની ગણતરી કરે છે. તમારી જન્મ તારીખ અને આજની તારીખ વચ્ચેનું અંતર ગણીને … Read more

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો

ઘેર બેઠા જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 360 ડિગ્રી અદભુત નજારો : સરદાર વલ્લભ ભાઈ પટેલ ની યાદ માં સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી ગુજરાત માં કકેવડીયા ખાતે બનવા માં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે વધુ માહિતી મેલવેએ સરદાર પટેલ નો જન્મ ૩૧ /૧૦ /૧૮૭૫ માં થયો હતો, ભારતની આઝાદીની ચળવળ દરમિયાન તેમનો ખુબ મહત્વ … Read more

સ્વસ્થ સુધા પુસ્તક ડાઉનલોડ કરો

સ્વસ્થ સુધા પુસ્તક : આજની બદલાતી જીવનશૈલી પ્રમાણે આજે આપણા સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આવા સમયે સ્વાસ્થ્યની ચિંતા થવી સ્વાભાવિક છે. આજે આપણે બધા એલોપેથિક દવાઓથી ટેવાયેલા છીએ. જો આ દવાઓની સમાન આડઅસર મટાડનાર કોઈ ન હોય તો આયુર્વેદ એ આયુર્વેદ છે. આજના જીવનમાં, આપણી જીવનશૈલીએ આપણા સ્વાસ્થ્ય વિશે આપણા વિચારો બનાવ્યા … Read more